Add parallel Print Page Options

લોકોના પાપ વિષે મીખાહની વ્યાકુળતા

હું કેટલો ઉદાસ છું!
    કારણકે હું એવો વ્યકિત થઇ ગયો છું જેને ઉનાળુ કાપણી પછી
અને દ્રાક્ષ ભેગી કરવાની ઋતુ પછી ખાવા માટે દ્રાક્ષ મળતી નથી
    અથવા તો જેના માટે તીવ્ર ઇચ્છા રાખી હતી તે પહેલું ફળ મળતું નથી.

Read full chapter