Add parallel Print Page Options

16 સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“મારા લોકોને મારી આ ચેતવણી છે.
    જ્યારે આ જૂઠા પ્રબોધકો તમને પ્રબોધ કરે છે
અને તમને જૂઠી આશાઓ આપે ત્યારે તમે સાંભળશો નહિ.
    તેઓ ધડમાથા વગરની વાતો કરે છે,
    તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતાં.

Read full chapter